દિવાળીની રાત્રે 11:30 થી 12:30ની વચ્ચે કરી લો આ એક કામ ધનવાન બનતા વાર નહિ લાગે, કોઈ દિવસ પૈસાની તકલીફ નહિ રહે 

નમસ્કાર મિત્રો અત્યારે નવા વર્ષના દિવસો ચાલી રહ્યા છે. તો ત્યારે આજે અમે તમને દિવાળીના શુભ તહેવાર પર એવો એક ઉપાય બતાવવા માટે જઈ રહ્યા છે કે જેનો ઉપાય કરવાથી આપણા ઘરે લક્ષ્મીની આવકમાં આપણે વધારો કરી શકીએ છીએ. તેમજ આપણે મનોકામના પૂર્ણ કરવામાં આ શાસ્ત્રોક્ત ઉપાય એ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. અહીં આ … Read more

દિવાળી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ ત્રણ રાશિઓ પર વરસશે માતા લક્ષ્મીજીની કૃપા

દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તે અંધકાર પર પ્રકાશના વિજય તરીકે ઉજવવામાં આવે છે. દિવાળી એ 5 દિવસનો તહેવાર છે જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજ સુધી ચાલુ રહે છે. આ વખતે દિવાળીના દિવસે ઘણા … Read more

ધનતેરસ પર બની રહ્યો છે આ વિશેષ યોગ, જાણો લક્ષ્મી પૂજા અને ખરીદીનું શુભ મૂહૂર્ત

વર્ષ 2023માં ધનતેરસ કયા દિવસે ઉજવવામાં આવશે?આ દિવસે લોકો ખરીદી કરે છે. આ તહેવારમાં ધન્વંતરી દેવ, લક્ષ્મીજી અને કુબેર મહારાજની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ ધનતેરસનો શુભ સમય. દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. લોકો વર્ષભર દિવાળી અને તેની આસપાસના તહેવારોની રાહ જોતા હોય છે. દિવાળીને રોશનીનો તહેવાર કહેવામાં આવે છે. રોશનીનો … Read more

શનિવારે છે સર્વ પિતૃ અમાવસ્યા કરી લો આ 7 ઉપાય મળશે મોક્ષ અને જીવન થશે ધન્ય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પિતૃઓની નારાજગી ફક્ત પરિવાર જ નહીં પરંતુ અનેક પેઢીઓ સુધી નુકસાન પહોંચાડે છે. ઘરમાં કંકાસ થાય છે, ધન હાનિ, બીમારીઓ પીછો નથી છોડતી. વંશ વૃદ્ધિ નથી થતી. યુવક-યુવતીઓની ઉંમર વધવા લાગે છે પરંતુ તેમના વિવાહ નથી થતા. જો પિતૃઓ પ્રસન્ન હોય તો 7 પેઢીઓ તરી જાય છે. ઘરમાં હંમેશા ખુશહાલી રહે છે. … Read more

નવરાત્રીના 9 દિવસમાં આ રાશિઓના લોકોને થશે ખૂબ મોટો ફાયદો

આ વર્ષે 15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીનું સમાપન 24 ઓક્ટોબરે થશે. આ વર્ષે નવ દિવસ સુધી નવરાત્રી હશે. એટલે કે નવરાત્રી દરમિયાન એક પણ તિથિનો ક્ષય નથી. જે ખૂબ જ ખાસ અને શુભ ગણાય છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન 3 રાજયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. નવરાત્રી દરમિયાન 30 વર્ષ પછી શનિ … Read more

આવતા 3 મહિના સુધી આ રાશિઓ કરશે જલસા, થશે ધારેલા કામ પુરા

ગુરુ દેવ 31 ડિસેમ્બર સુધી મેષ રાશિમાં રહેશે. ગુરુ ધન અને મીન રાશિનો શાસક ગ્રહ છે. મેષ રાશિમાં હોવાથી કેટલીક રાશિઓ પર તેની શુભ અસર પડશે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. જયારે કોઈ ગ્રહ વક્રી અથવા માર્ગી થાય છે તો એની અસર તમામ રાશિઓ પર પડે છે. 4 સપ્ટેમ્બરે બૃહસ્પતિ મેષ રાશિમાં વક્રી … Read more

10 કલાકમાં જ કિસ્મત બદલવું હોય તો ઉંધા હનુમાનને સ્પર્શ કરી જય હનુમાન લખી, લાઈક કરી 12 વખત શેર કરો, બધી મનોકામના પૂરી થશે

આ હનુમાન દાદાનુ મંદિરમાં દર્શન કરવાથી તમારા બગડેલા કામ સારા કરી આપશે એવી માન્યતા છે. આ મંદિરની વિશેષતાઓ એ છે કે અહીં અંજનીસુત તેમના મસ્તક ના ટેકે આરૂઢ થયા છે. અહીં હનુમાનજીની પ્રતિમા ઉંધી છે. ભક્તો આ હનુમાનદાદાને ,ઉલટે હનુમાન, નામથી પણ ઓળખે છે હનુમાનજી એટલે કળિયુગના પ્રસન્ન થનાર દેવ ગણાય છે. એ જ કારણ … Read more

નવરાત્રી દરમિયાન આ 4 રાશિઓને થશે બમ્પર ફાયદો મળી શકે છે સારા સમાચાર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યને પિતાનો કારક માનવામાં આવે છે. જો કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો વ્યક્તિને કરિયર અને બિઝનેસમાં ઘણી પ્રગતિ થાય છે. સાથે જ કુંડળીમાં સૂર્ય નબળો હોય તો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધો આવે છે. કુંડળીમાં સૂર્યનું બળવાન રહેવું ખૂબ જ જરૂરી છે. પંડિત આશિષ શર્મા અનુસાર, સૂર્ય ભગવાન દર 30 દિવસે પોતાની … Read more

9 થી 15 ઓક્ટોબર સાપ્તાહિક રાશિફળ જાણો નસીબદાર રાશિ કોણ છે કોને મળશે ડબલ પગાર

મેષ ઓફિસમાં ઘર્ષણ અને નીચાજોણું થવાની શક્યતા છે. તેથી આપનું મનોબળ અને ચારિત્ર્ય કસોટીની એરણ ૫ર ચઢશે. ૫રંતુ આપ મોટા ભાગે તેને શાંતિપૂર્ણ ઉકેલી નાખશો. આપ સંપૂર્ણપણે નહીં ઝૂકો અને પોતાની વાત ૫ર અડગ રહેશો. કોઇ આપનો ગેરલાભ લઇ રહ્યું છે. આપની ધીરજથી આપ અન્‍ય લોકો જ્યાં નિષ્‍ફળ ગયા હશે ત્‍યાં આપ સફળતા મેળવી શકશો. … Read more

7 ઓક્ટોબર આજનું રાશિફળ આજે આ રાશિઓને મળશે સફળતા થશે આવકમાં વધારો

મેષ રાશિ આજે તમારી લોકપ્રિયતા વધી શકે છે. આ સમયગાળા દરમિયાન વ્યવસાયના સંદર્ભમાં થોડી દૂરની મુસાફરી થઈ શકે છે. તમારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને તમે કોઈપણ બાબતમાં સફળ થશો. શિક્ષણ ક્ષેત્રે લોકોને સફળતા મળશે. વૃષભ રાશિ- આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરસ્પર વિશ્વાસની મદદથી તમારા સંબંધો વધુ મજબૂત બનશે. તમને તમારી મહેનતનું ફળ જલ્દી મળશે. … Read more