દિવાળીની રાત્રે 11:30 થી 12:30ની વચ્ચે કરી લો આ એક કામ ધનવાન બનતા વાર નહિ લાગે, કોઈ દિવસ પૈસાની તકલીફ નહિ રહે 

નમસ્કાર મિત્રો અત્યારે નવા વર્ષના દિવસો ચાલી રહ્યા છે. તો ત્યારે આજે અમે તમને દિવાળીના શુભ તહેવાર પર એવો એક ઉપાય બતાવવા માટે જઈ રહ્યા છે કે જેનો ઉપાય કરવાથી આપણા ઘરે લક્ષ્મીની આવકમાં આપણે વધારો કરી શકીએ છીએ. તેમજ આપણે મનોકામના પૂર્ણ કરવામાં આ શાસ્ત્રોક્ત ઉપાય એ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. અહીં આ … Read more

ધનતેરસ પર બની રહ્યો છે આ વિશેષ યોગ, જાણો લક્ષ્મી પૂજા અને ખરીદીનું શુભ મૂહૂર્ત

વર્ષ 2023માં ધનતેરસ કયા દિવસે ઉજવવામાં આવશે?આ દિવસે લોકો ખરીદી કરે છે. આ તહેવારમાં ધન્વંતરી દેવ, લક્ષ્મીજી અને કુબેર મહારાજની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ ધનતેરસનો શુભ સમય. દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. લોકો વર્ષભર દિવાળી અને તેની આસપાસના તહેવારોની રાહ જોતા હોય છે. દિવાળીને રોશનીનો તહેવાર કહેવામાં આવે છે. રોશનીનો … Read more

શનિવારે છે સર્વ પિતૃ અમાવસ્યા કરી લો આ 7 ઉપાય મળશે મોક્ષ અને જીવન થશે ધન્ય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પિતૃઓની નારાજગી ફક્ત પરિવાર જ નહીં પરંતુ અનેક પેઢીઓ સુધી નુકસાન પહોંચાડે છે. ઘરમાં કંકાસ થાય છે, ધન હાનિ, બીમારીઓ પીછો નથી છોડતી. વંશ વૃદ્ધિ નથી થતી. યુવક-યુવતીઓની ઉંમર વધવા લાગે છે પરંતુ તેમના વિવાહ નથી થતા. જો પિતૃઓ પ્રસન્ન હોય તો 7 પેઢીઓ તરી જાય છે. ઘરમાં હંમેશા ખુશહાલી રહે છે. … Read more

10 કલાકમાં જ કિસ્મત બદલવું હોય તો ઉંધા હનુમાનને સ્પર્શ કરી જય હનુમાન લખી, લાઈક કરી 12 વખત શેર કરો, બધી મનોકામના પૂરી થશે

આ હનુમાન દાદાનુ મંદિરમાં દર્શન કરવાથી તમારા બગડેલા કામ સારા કરી આપશે એવી માન્યતા છે. આ મંદિરની વિશેષતાઓ એ છે કે અહીં અંજનીસુત તેમના મસ્તક ના ટેકે આરૂઢ થયા છે. અહીં હનુમાનજીની પ્રતિમા ઉંધી છે. ભક્તો આ હનુમાનદાદાને ,ઉલટે હનુમાન, નામથી પણ ઓળખે છે હનુમાનજી એટલે કળિયુગના પ્રસન્ન થનાર દેવ ગણાય છે. એ જ કારણ … Read more

અખંડ અંબાજીમાં બિરાજમાન અંબે માઁ ને સ્પર્શ કરી આશીર્વાદ લો મનોકામનાઓ પુરી થશે

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને  હિંમતનગર થી માત્ર 100 કિ.મી.નું અંતર ધરાવે છે. ”આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં … Read more

આજે છે ઋષિ પંચમી અનેક જન્મોના પાપમાંથી મુક્ત કરનારા ઋષિપંચમીના વ્રતનું મહત્ત્વ

ભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ આ વ્રત આવે છે. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જગદગ્નિ અને વશિષ્ઠ ઋષિઓની પૂજા આ દિવસે ખાસ કરવામાં આવે છે. આ વ્રતમાં સપ્તઋષિઓ સહિત અરૂંધતીનું પૂજન થાય છે. ઋષિ પાંચમનું વ્રત દોષમાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને મહિલાઓ જ રાખે છે. આ વ્રત ભાદરવા … Read more

ગણપતિપુરામા આવ્યુ છે દેશનું એકમાત્ર મંદિર જ્યાં સ્વયંભૂ પ્રગટેલા ગણેશજી જમણી સૂંઢ સાથે બિરાજમાન છે

અમદાવાદની નજીકમાં આવેલા ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ ખૂબ જ રોચક છે.ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલુ પવિત્ર ધામ છે.આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે.આ કોઠ ગામ ધોળકાથી ૨૦ કિ.મી અને અમદાવાદથી ૭૫ થી ૮૦ કિ.મી અને બગોદરા નેશનલ હાઈવેથી ૧૪ કિ.મી ના અંતરે આવેલુ છે. આ ગામને લોકો ગણેશપુરા,ગણપતિપુરા,ગણપતપુરા જેવા નામથી ઓળખે છે.આ … Read more

ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય અને ચમત્કાર જુઓ

ગણેશજીની મદદથી કેવી રીતે તમે તમારા જીવનની સમસ્યાઓ દૂર કરી શકો છો. ભગવાન ગણેશજી તમામ વિઘ્ન દૂર કરે છે. પ્રસન્ન થતા શ્રીગણેશ ભક્તોની તમામ માનતાઓ પૂરી કરે છે. કોઇ પણ શુભ કાર્ય પહેલા ભગવાન શ્રીગણેશની જ પૂજા કરવામાં આવે છે. તંત્ર શાસ્ત્ર અનુસાર અલગ-અલગ મનોકામનાઓ પૂરી કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા દ્વારા વિભિન્ન ઉપાય કરવામાં … Read more

કેવડા ત્રીજ વ્રતની વિધિ: મહત્વ અને વ્રત કથા

સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારુ છે. દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે … Read more

કચ્છમા બેઠેલ આશાપુરા માતાજીના ફોટાને સ્પર્શ કરી આશિર્વાદ મેળવો, ફક્ત બે દિવસમા જ તમારી બધી મનોકામનાઓ પુર્ણ થશે

આપણા ભારત દેશમાં આશાપુરા માતાજીના મંદિર અનેક જગ્યાએ આવેલા છે. પણ આ કચ્છમાં આવેલું આશાપુરા માતાજીનું મંદિર ખૂબ જ સુંદર અને વર્ષો પુરાનું છે. આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિરને માતાના મઢ તરીકે પણ ઓળખાય છે. એકવાર આ મંદિરના દર્શન કરી કોઈપણ માનતા રાખો તો તેન આશાપુરા માં પૂરી કરે છે. … Read more