સૌરાષ્ટ્રના સમુદ્રમાથી પ્રગટ થયેલા ભવાની માતાજીના દર્શન માત્રથી બધા દુ:ખ દુર થઈ જાય છે,ફોટાને સ્પર્શ કરી શેર કરી દો

આપણા દેશમાં સમુદ્રમાં અનેક દેવીઓ વસવાટ કરે છે.સમુદ્રમાંથી બહાર આવી પૃથ્વી પર વસવાટ કરતા હોય તેવા સમુદ્રનાં માતાજી એટલે સુંદર ભવાની.તેમનું મંદિર્જે હળવદથી 40 કિમી દૂર આવેલા પાંચાળ પ્રદેશમાં આવેલું છે.સારાયે દેશનું બેનમૂન ઔતિહાસિક બેનમૂન યાત્રાધામ ગણાય છે.આ માતાજીના નામથી ગામનું નામ સુંદરી ભવાની છે. પથ્થરોને ધર્મશીલાનું સ્વરૂપ ગણી પૂજાય છે મહાભારતકાળ પૂર્વેના આ મંદિર … Read more

કબરાઉ ધામમાં બેઠેલ મોગલ માતાજી બધા ભક્તોના દુખ દૂર કરે છે, તમે પણ લાઈક કરી જય મોગલ લખી આશીર્વાદ લો

કચ્છ જિલ્લાના કબરાઉ ખાતે મોગલ ધામ આવેલું છે અહીં આવેલું મોગલ માતાનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધિ પામેલું છે.અહીં આવતા ભક્તો પોતાના દુઃખ લઈને મુશ્કેલીઓ લઈને આવતા હોય છે મોગલ માતા આ ભક્તોના દુઃખ અને મુશ્કેલીઓ પરેશાનીઓ દૂર કરી દે છે. તમે બધાએ સાંભળ્યું જ હશે કે મોગલ માતા ના પરચાઓ વિશે મોગલ માતા અવારનવાર પોતાના … Read more

અજા એકાદશી આજે જાણો વ્રતની કથા અને શુભ મુહૂર્ત

અજા એકાદશીનું વ્રત આજે એટલે કે 10 સપ્ટેમ્બર 2023ના રોજ રાખવામાં આવશે. આ વ્રત દર વર્ષે ભાદરવો માસના કૃષ્ણ પક્ષની એકદાશીની તિથિના રોજ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, જો વ્યક્તિ અજા એકદાશીનું વ્રત રાખે છે, એને અશ્વધેનુ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે સાથે જ એ વ્યક્તિને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. અજા એકદાશી પર … Read more

આ પૌરાણિક શહેરથી જ થઈ હતી મહાદેવના શિવલિંગની પૂજાની શરૂઆત, ફોટાને સ્પર્શ કરીને તેના આશીર્વાદ લેવા ઓમ લખો 

આપના રાજ્યના મહેસાણા જિલ્લામા આવેલું વડનગર એ પોતાના ઐતિહાસિક વારસા માટે આમ તો ખૂબ જ પ્રસિદ્ધ છે હા અમે એ જ વડનગર શહેરની વાત કરી રહ્યા છીએ કે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગામ છે.પ્રાચીન સમયમાં આ નગર આમ તો આનંદપુર તરીકે પણ જાણીતું હતું તો વળી પૌરાણિક સમયમાં આનર્તપુર તરીકે ઓળખાતું આ નગર.. આ … Read more

ભગુડામાં બેઠેલી મોગલ માતાને સ્પર્શ કરી દર્શન કરો આવતા 10 કલાકમાં જ તમારા બધા કામ પૂર્ણ થશે

મા મોગલ સંત અને શુરાની ભૂમિ ગોહિલવાડમાં આવેલા ભગુડા ગામે બિરાજમાન છે. આજથી લગભગ 450 વર્ષ પહેલા નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પોતે પધાર્યા હતા.લોકોની અતૂટ શ્રદ્ધાના કારણે આ ઐતિહાસિક ધામ ભારત જ નહીં પણ આખા જગતમાં જાણીતું થયું છે.અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવા સહિતની સુવિધા મંદિરના ટ્રસ્ટ દ્વારા જ વિનામૂલ્યે પુરી પાડવામાં … Read more

શ્રાવણ માસમાં કરો આ એક વસ્તુનું દાન શિવજી થશે પ્રસન્ન

પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો મહિનો આ મહિના દરમિયાન ભક્તો મન મૂકીને ભગવાન શિવની આરાધના કરતા નજરે પડે છે. શિવાલયમાં તો એટલા ભક્તોનો ઘોડાપૂર જામી જાય છે કે આખા બારે મહિના ન જોવા મળતા હોય એટલા ભક્તો આ એક મહિના દરમિયાન ભગવાન શિવની આરાધના કરતા હોય છે. … Read more

શ્રાવણ મહિનામાં તમારી રાશિ અનુસાર જાણી લો કયા મંત્રના જાપ કરવાથી થશે ફાયદો, પ્રસન્ન થશે દેવાધિદેવ મહાદેવ

શ્રાવણ મહિનાની શરૂઆત ગુજરાતમાં 17 ઓગસ્ટ થવા જઈ રહી છે. આ વર્ષે અધિક માસ હોવાને લીધે શ્રાવણ મહિનાનાં 4 સોમવાર આવશે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવ પુરાણમાં કેટલાક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રોનો જાપ રાશિઓ મુજબ કરવો જોઈએ. મેષ રાશિનો મંત્ર મેષ રાશિનાં જાતકોએ … Read more

રુદ્રાક્ષ બદલી શકે છે તમારું જીવન ભરોસો ના હોય તો એકવાર ઓમ લખીને શેર કરી જુઓ બધી મનોકામનાઓ પુરી થશે

રુદ્રાક્ષ સાંભળતાની સાથે જ ધર્મ યાદ આવી જાય અને ભગવાન મહાદેવને યાદ કરવાનું મન થઇ જાય.તમને કદાચ ખબર હોય કે ના હોય પણ શિવજીની જટામાં અને શૃંગારમા પણ આ રુદ્રાક્ષનો જ ઉપયોગ કરવામાં આવે છે.રુદ્રાક્ષ એક પ્રકારનો પવિત્ર મણકો છે જે એકમુખી રુદ્રાક્ષથી લઈને ચૌદ મુખી રુદ્રાક્ષ સુધી જોવા મળે છે.સામાન્ય ભાષામાં કહીએ તો ભગવાન … Read more

માટેલમાં બિરાજમાન ખડીયાર માતાજી આવતા 10 કલાકમાં જ તમારૂ ભાગ્ય ચમકાવી દેશે, ફોટાને સ્પર્શ કરી, જય ખોડીયાર માતા લખીને લાઈક કરીને શેર કરી જુઓ

આજે આ લેખના માધ્યમથી અમે તમને એવા એક પવિત્ર ધામની વાત કરવા માટે જઈ રહ્યા છીએ કે જ્યાં માતાજી સાક્ષાત હાજરાહજૂર હોવાની પ્રતીતિ ભક્તોને થાય છે.આ એવું ધામ છે કે જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા હોય છે. આ ધામ એ આપણા રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્રના કેન્દ્ર એવા રાજકોટ જિલ્લાના … Read more

પાવગઢમા બેઠેલા મહાકાળી માતાજી ભક્તોના દુ:ખ દુર કરે છે,ફોટાને સ્પર્શ કરી આશિર્વાદ લો,બધી મનોકામનાઓ પુરી થશે

આપણા ગુજરાત રાજ્યમાં આવેલા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ખૂબ જ પ્રસિદ્ધ એવું મહાકાળી માતાજીનો પ્રાચીન મંદિર આવેલું છે પાવાગઢ ખાતે. આ મંદિર સાથે દેશના હજારો અને લાખો ભક્તોની આસ્થા અહીં જોડાયેલી છે. આ મંદિર અતિ પ્રાચીન હોવાના પુરાવા આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ જોવા મળેલો છે. આ મંદિરના પુરાવા ભગવાન રામના યુગમાં પણ જોવા મળેલા છે. … Read more